Aapnu Gujarat
ગુજરાત

આઇટીઆઇ ગોરવાના તાલીમાર્થીઓને પરીક્ષા ફોર્મ્સ ભરવા અંગે સૂચના

જુલાઇ-૨૦૧૭માં લેવાનારી અખિલ ભારતીય વ્યવસાય કસોટી- સીટીએસમાં બેસવા ઇચ્છતા આઇટીઆઇ, ગોરવાના/ખાનગી ઉમેદવારોના તેમજ રેગ્યુલર અને નાપાસ થયેલા રીપીટર તાલીમાર્થીઓને સૂચના આપવામાં આવી છે. તે પ્રમાણે સંબંધિતોએ પરીક્ષા ફોર્મ્સ તા.૧૨/૦૬/૨૦૧૭ થી તા.૨૩/૦૬/૨૦૧૭ સુધીમાં બપોરના ૧૨.૦૦ થી ૨.૦૦ વાગ્યા સુધી રજા સિવાયના દિવસોએ સંસ્થામાં આવીને ભરી જવાના રહેશે.

Related posts

રાજ્યને પાણીદાર કરવાનો પુરુષાર્થ પારસમણિ બનશે

aapnugujarat

ઉત્તરપ્રદેશ : ચાર વર્ષમાં ૨૦ લાખને રોજગારી પુરી પડાશે : ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા પ્રતિનિધિમંડળની સાથે ગુજરાતની મુલાકાતે

aapnugujarat

સામાન્ય ડ્રેનેજનાં કામમાં ૩૦ લાખનું આંધણ !!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1