જુલાઇ-૨૦૧૭માં લેવાનારી અખિલ ભારતીય વ્યવસાય કસોટી- સીટીએસમાં બેસવા ઇચ્છતા આઇટીઆઇ, ગોરવાના/ખાનગી ઉમેદવારોના તેમજ રેગ્યુલર અને નાપાસ થયેલા રીપીટર તાલીમાર્થીઓને સૂચના આપવામાં આવી છે. તે પ્રમાણે સંબંધિતોએ પરીક્ષા ફોર્મ્સ તા.૧૨/૦૬/૨૦૧૭ થી તા.૨૩/૦૬/૨૦૧૭ સુધીમાં બપોરના ૧૨.૦૦ થી ૨.૦૦ વાગ્યા સુધી રજા સિવાયના દિવસોએ સંસ્થામાં આવીને ભરી જવાના રહેશે.