Aapnu Gujarat
Uncategorized

સોમનાથ મહાદેવના દર્શનાર્થે ટુરીઝમ મંત્રી જવાહરભાઇ ચાવડા..

જવાહરભાઇ ચાવડાએ સોમનાથ મહાદેવના દર્શન અભિષેક કરી પૂજા સામગ્રી અર્પણ કરેલ હતી, આ પ્રસંગે પૂજાચાર્યશ્રીએ પુષ્પહાર તથા ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઇ લહેરીએ શાલ તથા સ્મૃતી ભેટ આપી તેઓનુ સન્માન કરેલ હતું. આ પ્રસંગે સ્થાનીક આગેવાનો જોડાયા હતા.

તસવીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

ગીર-સોમનાથ જિલ્લામાં બાળલગ્ન પ્રતિબંધક ધારા-૨૦૦૬ નાં અમલ અંગે તાલુકા દીઠ ટીમ કાર્યરત

aapnugujarat

સોમનાથ મંદિર નજીક સમુદ્રમાં પ્રવાસીઓને ન્હાવા પર પ્રતિબંધ

aapnugujarat

વેરાવળના ઉદ્યોગપતિ જગદીશ ફોફંડીનું સી ફુડ એક્સપોર્ટર એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ પદે નિમણૂંક થતાં સન્માન કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1