Aapnu Gujarat
Uncategorized

સોમનાથ મહાદેવના દર્શનાર્થે ટુરીઝમ મંત્રી જવાહરભાઇ ચાવડા..

જવાહરભાઇ ચાવડાએ સોમનાથ મહાદેવના દર્શન અભિષેક કરી પૂજા સામગ્રી અર્પણ કરેલ હતી, આ પ્રસંગે પૂજાચાર્યશ્રીએ પુષ્પહાર તથા ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઇ લહેરીએ શાલ તથા સ્મૃતી ભેટ આપી તેઓનુ સન્માન કરેલ હતું. આ પ્રસંગે સ્થાનીક આગેવાનો જોડાયા હતા.

તસવીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે ઇંગ્લિશ દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

aapnugujarat

માળીયા હાટીના તાલુકામાં રોડ-રસ્તાઓના કામો ચાલુ,જિલ્લા સાંસદના હસ્તે કરવામાં આવ્યું ખાતમુહૂર્ત

editor

જૂનાગઢ જિલ્‍લામાં હથીયાર બંધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1