જવાહરભાઇ ચાવડાએ સોમનાથ મહાદેવના દર્શન અભિષેક કરી પૂજા સામગ્રી અર્પણ કરેલ હતી, આ પ્રસંગે પૂજાચાર્યશ્રીએ પુષ્પહાર તથા ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઇ લહેરીએ શાલ તથા સ્મૃતી ભેટ આપી તેઓનુ સન્માન કરેલ હતું. આ પ્રસંગે સ્થાનીક આગેવાનો જોડાયા હતા.
તસવીર મહેન્દ્ર ટાંક સોમનાથ