Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

દેશમાં આવકવેરો ચૂકવનારાઓની યાદીમાં નવા ૭૫ લાખનો ઉમેરો

દેશની તિજોરી કરદાતાઓ દ્વારા ચૂકવવામાં આવતા કરવેરાથી ભરાઈ રહી છે. વર્ષ ૨૦૧૮-૧૯માં આવકવેરાની જાળમાં અત્યાર સુધીમાં નવા ૭૫ લાખ કરદાતાઓનો ઉમેરો થયો છે.એક સિનિયર સરકારી અધિકારીના જણાવ્યા મુજબ, સરકારનો ટાર્ગેટ છે કે આવતા વર્ષના માર્ચમાં પૂરા થતા ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં આવકવેરાની નેટમાં ૧.૨૫ કરોડ લોકોને ઉમેરવાનો છે.સરકારની સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ સંસ્થાનું કહેવું છે કે એણે વીતી ગયેલા નાણાકીય વર્ષમાં નવા ૧.૦૬ કરોડ નવા કરદાતાઓનો ઉમેરો કર્યો હતો.

Related posts

TN govt scared to get drinking water offered by “Communist govt” of Kerala, as it would upset PM : Kanimozhi

aapnugujarat

माइक्रोसॉफ्ट की पहल, हफ्ते में चार दिन काम करके 40% बढ़ी उत्पादकता

aapnugujarat

શોપિયામાં વધુ બે ત્રાસવાદી મોતને ઘાટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1