Aapnu Gujarat
Uncategorized

રાજ્ય મંત્રી જસવંત સિંહ ભાભોર પરિવાર સાથે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં

આજરોજ તા.2 નવેમ્બરના રોજ પરિવાર સાથે રાજ્યમંત્રી જસવંતસિંહ ભાભોર પરિવાર સાથે પ્રાતઃઆરતીમાં ઉપસ્થીત રહ્યા હતા. આરતી બાદ તેઓએ તત્કાલ મહાપૂજા કરી હતી. કેબીનેટ મંત્રી ગણપતભાઇ વસાવાએ સોમનાથ મહાદેવને અભિષેક, તત્કાલપૂજા કરેલ હતી. સોમનાથ માં ચાલી રહેલ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ ની માહિતિ મેળવેલ હતી. બંને મહાનુભાવોનું શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવેલુ હતું.

તસવીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

ભાજપનાં કાર્યકર્તા અને સામાન્ય જનતાએ અમરાઈવાડી વિધાનસભા મત વિસ્તારમાં મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો

editor

રાજકોટમાં ૧૬ વાહનોને સળગાવનારી ટોળકીના છ શખ્સ ઝડપાયા

aapnugujarat

शादी के चार दिन बाद लुटेरी दुल्हन आखिर में गिरफ्तार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1