Aapnu Gujarat
Uncategorized

જીતુ વાઘાણી સહિતનાં અગ્રણીઓએ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં

સોમનાથ મહાદેવનાં સાંનિધ્યે શ્રાવણ પર્વે મહાનુભાવોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દર્શનાર્થે મંત્રી પુરષોત્તમભાઇ રૂપાલા, રાજ્યમંત્રી વાસણભાઇ આહિર, જીતુભાઇ વાઘાણી સહિતનાં અગ્રણીઓ પ્રાતઃકાળે મહાદેવના દર્શન અભિષેકનો લ્હાવો લીધો હતો.
રાજ્યમંત્રી વાસણભાઇ આહિર દ્વારા સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા-તત્કાલ મહાપૂજા કરવામાં આવી હતી જેમાં જીતુભાઇ વાઘાણી, નથુભાઇ સોલંકી, મહેન્દ્રભાઇ પીઠીયા, ડો.જયેશ વઘાસીયા, રમેશભાઇ ગઢીયા સહિત ઉપસ્થીત રહ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવોનું સ્વાગત ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર દ્વારા કરવામાં આવેલ હતું.

Related posts

અમિત શાહના 55 માં જન્મદિવસ નીમીતે શ્રી સોમનાથ મહાદેવને પૂજા કરવામાં આવેલ

aapnugujarat

રાજકોટમાં બનશે અમૂલનો દૈનિક ૩૦ લાખ લિટર ક્ષમતાનો પ્લાન્ટ

editor

छाणीप के पास दो बाइक के बीच दुर्घटना : तीन की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1