Aapnu Gujarat
Uncategorized

ચિકિત્સા કેમ્પ તથા ગૌ વિજ્ઞાન કથાનો આજથી  પ્રારંભ

આજે ગૌ વિજ્ઞાન થી અસાધ્ય રોગોનું સમાધાન શક્ય બનેલ છે, આજરોજ ગોવિજ્ઞાન ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં પંચગવ્ય ઉપચાર નિશુલ્ક દવા વિતરણ વિગેરે કરવામાં આવેલ જેનો લાભ 200 જેટલા લાભાર્થીઓ એ ચિકિત્સા-માર્ગદર્શન-દવા વિગેરેનો લાભ લીધો હતો. હજુ આ શિબીરી તા.18 તથા તા.19 અોગસ્ટ શરૂ રહેશે જેનુ રજીસ્ટ્રેશન અગાઉ નીચે મુજબના સંપર્કો દ્વારા કરવાનું રહેશે. ચિકિત્સા શીબીરનો સમય સાંજે 3 થી 6 દરમ્યાન પથીકાશ્રમ ડોમ શ્રી સોમનાથ મંદિર સામે યોજાશે.

રીપોર્ટર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

માળીયા અને માંગરોળ તાલુકાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૩ ઓગષ્ટના રોજ યોજાશે

aapnugujarat

ભાવનગર-અમદાવાદ હાઇવે પર અકસ્માત : ૧૯નાં મોત

aapnugujarat

મુખ્યમંત્રીશ્રી તા. ૮ ના રોજ સોમનાથના ત્રિવેણઘાટ થી હિરણ નદીના ડિસીલ્ટીંગ કામગીરીનો પ્રારંભ કરાવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1