આજે ગૌ વિજ્ઞાન થી અસાધ્ય રોગોનું સમાધાન શક્ય બનેલ છે, આજરોજ ગોવિજ્ઞાન ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં પંચગવ્ય ઉપચાર નિશુલ્ક દવા વિતરણ વિગેરે કરવામાં આવેલ જેનો લાભ 200 જેટલા લાભાર્થીઓ એ ચિકિત્સા-માર્ગદર્શન-દવા વિગેરેનો લાભ લીધો હતો. હજુ આ શિબીરી તા.18 તથા તા.19 અોગસ્ટ શરૂ રહેશે જેનુ રજીસ્ટ્રેશન અગાઉ નીચે મુજબના સંપર્કો દ્વારા કરવાનું રહેશે. ચિકિત્સા શીબીરનો સમય સાંજે 3 થી 6 દરમ્યાન પથીકાશ્રમ ડોમ શ્રી સોમનાથ મંદિર સામે યોજાશે.
રીપોર્ટર મહેન્દ્ર ટાંક સોમનાથ