Aapnu Gujarat
Uncategorized

સોમનાથ મહાદેવ મંદિર  ખાતે માસિક શિવરાત્રીના રાત્રીના જ્યોત પૂજન અને  મહાઆરતી કરી ભક્તો શિવક્રુપા પ્રાપ્ત કરી ધન્ય બન્યા

‌ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે વદ તેરસ એટલે શિવરાત્રીએ શ્રી સોમનાથ મંદિર ખાતેના સંકિર્તન હોલમાં રાત્રીના 07:30 વાગ્યા થી 11:00 વાગ્યા  સુધી રાજકોટના મ્યુઝીક ગ્રુપના અલ્પાભારથી ગૌસ્વામી,મંગલ રાઠોડ,મોન્ટી મહારાજ  દ્વારા  શિવ વંદના પણ કરવામાં આવેલ.ત્યારબાદ10:00કલાકે જ્યોતપૂજન કરવામાં આવેલ.જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી/કર્મચારી દર્શનાર્થીઓ પણ જોડાયા.રાત્રે 11:00કલાકે શ્રી સોમનાથ મહાદેવની મહાપૂજા, 12-00 કલાકે મહાઆરતી કરવામાં આવેલ.

રીપોર્ટર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

कोरोना महामारी के साये में बीतेगा नया साल, 2022 में सामान्य होंगे हालात : बिल गेट्स

editor

જસદણમાં બાવળિયા-અવસર નાકિયાની વચ્ચે સીધો જંગ થશે

aapnugujarat

જામનગર શહેરમાં ખાનગી કંપનીનું વીજ ચોરી કારસ્તાન ઝડપાયું

editor

Leave a Comment

UA-96247877-1