Aapnu Gujarat
ગુજરાત

સ્કૂલની બાજુમાં બનતાં ટાવરનું કામ રોકાવવા સરખેજનાં કોર્પોરેટર અરવિંદ પરમારની તંત્રને ભલામણ

સરખેજ વોર્ડમાં આવેલ કૃષ્ણધામ આવાસ યોજનામાં હાલ ઈન્ડસ ટાવર ઉભું કરવામાં આવે છે. આ ટાવરની બરોબર બાજુમાં મ્યુનિસિપાલિટીની પ્રાથમિક શાળા આવેલ છે. આ ટાવરનાં કિરણોને લીધે બાળકોનાં સ્વાસથ્ય સાથે ચેડા થશે. જો આ પરમીશન તંત્રએ આપી હોય તો સરખેજનાં કોર્પોરેટર અરવિંદ પરમારે તંત્રને કામ રોકી દેવા અપીલ કરી છે.

Related posts

વિરમગામમાં આદ્ય પત્રકાર મહર્ષિ નારદ જયંતિની ઉજવણી અંતર્ગત પત્રકાર મિલન કાર્યક્રમ યોજાયો

aapnugujarat

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ૯૩ ગામોમાં પરિભ્રમણ કરી રહેલો “મા નર્મદા રથ”

aapnugujarat

आईएएस-आईपीएस परीक्षा के तालीम वर्ग शुरु किए जाएगे : वसावा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1