Aapnu Gujarat
ગુજરાત

સ્કૂલની બાજુમાં બનતાં ટાવરનું કામ રોકાવવા સરખેજનાં કોર્પોરેટર અરવિંદ પરમારની તંત્રને ભલામણ

સરખેજ વોર્ડમાં આવેલ કૃષ્ણધામ આવાસ યોજનામાં હાલ ઈન્ડસ ટાવર ઉભું કરવામાં આવે છે. આ ટાવરની બરોબર બાજુમાં મ્યુનિસિપાલિટીની પ્રાથમિક શાળા આવેલ છે. આ ટાવરનાં કિરણોને લીધે બાળકોનાં સ્વાસથ્ય સાથે ચેડા થશે. જો આ પરમીશન તંત્રએ આપી હોય તો સરખેજનાં કોર્પોરેટર અરવિંદ પરમારે તંત્રને કામ રોકી દેવા અપીલ કરી છે.

Related posts

આજથી ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન શરૂ : નારણપુરાથી અમિત શાહ અભિયાનનો શુભારંભ કરાવશે

aapnugujarat

અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થવાના હોવ તો ૮૫ રૂપિયા વધુ ચૂકવવા પડશે

aapnugujarat

Fire breaks out at a house in village, 1 died, 1 seriously injured shifted to hospital

aapnugujarat

Leave a Comment

UA-96247877-1