Aapnu Gujarat
Uncategorized

રીલાયન્સ પરિવારનાં મોભી કોકીલાબેન અંબાણી સોમનાથ મહાદેવના ચરણે

રીલાયન્સ પરિવારનાં મોભી કોકીલાબેન અંબાણીએ સોમનાથ મહાદેવનાં દર્શન, અભિષેક, મહાપુજા કરી મધ્યાહન આરતીનો લાભ લીધો હતો. આ તકે સોમનાથ ટ્રસ્ટનાં જીએમ દ્વારા તેમનું સન્માન કરાયું હતું. કોકીલાબેને નવનિર્મીત રામમંદિરનાં પણ દર્શન કર્યા હતાં.

મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

अयोध्या मामले में सुन्नी वक्फ बोर्ड विफल हुआ : रामदेव

aapnugujarat

ગીરની તળેટીમાં શંકર”સિંહ”ની ગર્જના જુનાગઢમાં એનસીપીની ધમાકેદાર એન્ટ્રી..!!!

aapnugujarat

મનરેગાની અનિયમિતતાઓ પર કાબૂ મેળવવા અનેક પગલા લેવાયા : કેન્દ્ર સરકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1