Aapnu Gujarat
Uncategorized

આકોલી અને ઉંબરી ખાતે શિવ મંદિરમાં પૂજા અર્ચના કરવા ભકતોનો ઘસારો

કાંકરેજ તાલુકાના આકોલી ખાતે આવેલ ૐ કાલેશ્વર  મહાદેવ.અને ઉંબરી ગામે આવેલ પાતાળેશ્વર મહાદેવના શિવાલયોમાં બીલીપત્ર અર્પણ કરવામાં આવ્યાં શિવ શંકર ભોલેનાથના મંદીરમાં ભવ્યાતિ ભવ્ય શિવરાત્રી નિમિતે ભજન સત્સંગ કાર્યક્રમ યોજવામાં આવશે ત્યારે સવારથી જ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું અને હર હર મહાદેવ. જય જય ભોલે ભંડારી. ઓમ્ નમઃ શિવાયના નાદથી વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું હતું અને ભકતો આ મહા શિવરાત્રી ઉત્સવમાં શક્કરિયા બટાકા ના પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે

ત્યારે વર્ષો થી આકોલી ખાતે આવેલ ૐ કાલેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી પર્વ શાનદાર ઉજવણી કરવામાં આવે છે. ત્યારે બનાસ નદીના કાંઠે વસેલું રમણીય અને સોનાની ડુંગરી તરિકે ખ્યાતનામ કાંકરેજ તાલુકાના ઉંબરી ગામના પાતાળેશ્વર મહાદેવના શિવાલયો ભક્તોથી ઉભરાયા હતા

Related posts

સોમનાથ મંદિર પરિસરમાં અષાઢી બીજથી ડિજીટલ લોકરની સુવિધાનુ કેશુભાઈ પટેલનાં હસ્તે લોકાર્પણ

aapnugujarat

કોંગ્રેસી ધારાસભ્ય લલિત વસોયા ઉપવાસ પર બેઠાં

editor

આંબલિયાળઆનાં ભરત ગોહિલ મર્ડર કેસનો આરોપી ઝડપાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1