Aapnu Gujarat
National

મહારાષ્ટ્રમા પૂરે સર્જ્યો વિનાશ

વરસાદે દેશભરમાં તબાહી મચાવી છે.ઠેર-ઠેર વરસાદી આપત્તિ સર્જાઈ છે ત્યારે મહારાષ્ટ્રમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે.મહારાષ્ટ્રના પુણે જેવા મુખ્ય શહેરો તેમજ અમરાવતી, સતારા, કોલ્હાપુર અને રત્નાગીરીમાં પુર અને વરસાદને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે.NDRF થી કોસ્ટગાર્ડ સુધીની ટીમો મહારાષ્ટ્ર ના ઘણા જીલ્લામાં બચાવ કાર્યમાં લાગી ગઈ છે.સતત ભારે વરસાદને કારણે આ કામગીરી એક મોટો પડકાર બની ગયો છે.મહારાષ્ટ્રમાં પુરને કારણે મૃત્યુઆંક ૨૧૯ પર પહોચી ગયો છે.કોલ્હાપુરમાં પણ પુરને કારણે ભારે વિનાશ સર્જાયો હતો. પંચગંગા નદીના કિનારે બે લાખ લોકો ને એનડીઆરએફ દ્વારા સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ઘરના નામે ફક્ત કાટમાળ જોવા મળી રહ્યા છે.

Related posts

કેમ દેશમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યાં છે? સ્વાસ્થ્ય મંત્રીએ આપ્યું કારણ

editor

ચુંટણી પરિણામ બાદ વિજય સરઘસ પર પ્રતિબંધ: ચુંટણી પંચ

editor

મોદી સરકારે બંગાળને કોરોના રસી નથી આપી : મમતા

editor

Leave a Comment

UA-96247877-1