અમરાપુર ગામે મહિલાએ કર્યો આપધાત
મળતી વિગત મુજબ માળીયા હાટીના અમરાપુર ગામે પરણિત મહિલા શ્વેતાબેન પ્રવીણભાઈ ખાણીયા ઉંમર વર્ષ 29 પોતાના ઘરે સાડીનો દુપટો હુંક સાથે બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે પ્રાથમિક મળતી વિગતો મુજબ પ્રવીણભાઈ ખાણીયાના લગ્ન બે માસ પૂર્વે થયેલા લગ્ન બાદ પ્રવીણભાઈ અને તેમના પત્ની......