Aapnu Gujarat

Tag : લાલજી ટંડનનું નિધન બાદ યુપીમાં ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય

મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલજી ટંડનનું નિધન

editor
મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલજી ટંડનનું નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે મંગળવાર સવારે તેમના પુત્ર આશુતોષે આ વાતની પુષ્ટિ કરી હતી. લાલજી ટંડન છેલ્લા ઘણા દિવસોથી બિમાર હતા, તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, આ જા કારણે મધ્યપ્રદેશના રાજ્યપાલનો કાર્યભાર આંનદીબેન પટેલને......
UA-96247877-1