Aapnu Gujarat
Uncategorized

આયુર્વેદ નિષ્ણાંત વૈધ મહેન્દ્રસિંહજીનું સન્માન કરાયું

સરકારી આયુર્વેદિક દવાખાના દિહોરના આયુર્વેદિક ચિકિત્સક નિષ્ણાંત વૈદ મહેન્દ્રસિંહજી સરવૈયાનું શાલ, સન્માનપત્ર અને પુષ્પગુચ્છથી સુરભી આરોગ્ય ભંડાર, તળાજાના શિક્ષક ધનજીબાઈ લાધવા દ્વારા કરાયું હતું. વેધ મહેન્દ્રસિંહજીએ કોરોના કોવિડ – ૧૯માં અમદાવાદ ખાતે ઉત્તમ કામગીરી કરી હતી જેની નોંધ ગુજરાત આરોગ્ય વિભાગે લીધી હતી. દિહોરના આરોગ્ય કેન્દ્ર ખાતે ધનજીભાઈ લાધવા તથા ગામ લોકોએ મહેન્દ્રસિંહજીની સેવા બિરદાવી હતી.


(તસવીર / વિડિયો / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

સાસણગીરના જંગલમાં સિંહદર્શન માટે લોકેશન શોધતા ૧૩ પ્રવાસીઓ પકડાયા

aapnugujarat

ભાજપ અને કોંગ્રેસનાં કાર્યાલયોમાં ઉડે છે કાગડા !

aapnugujarat

વેરાવળમાં ૧૧ જુને સૌનો સાથ સૌનો વિકાસ સંમેલન યોજાશે : કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની હાજરી આપશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1