વિશ્વભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે આ વાયરસને અટકાવવા સરકાર પણ ખડે પગે કામગીરી કરી રહી છે ત્યારે હિંમતનગર શહેરમાં આવેલી અનંત વિહાર સોસાયટીનાં રહીશો દ્વારા અનંતેશ્વર મહાદેવ મંદિર ખાતે હિંમતનગર નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન અમૃત પુરોહિત તથા નગરપાલિકા સદસ્ય અરુણાબેન કડીયાની ઉપસ્થિતિ માં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉકાળાનો લાભ લીધો હતો.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)
પાછલી પોસ્ટ