Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગરમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

વિશ્વભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે આ વાયરસને અટકાવવા સરકાર પણ ખડે પગે કામગીરી કરી રહી છે ત્યારે હિંમતનગર શહેરમાં આવેલી અનંત વિહાર સોસાયટીનાં રહીશો દ્વારા અનંતેશ્વર મહાદેવ મંદિર ખાતે હિંમતનગર નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન અમૃત પુરોહિત તથા નગરપાલિકા સદસ્ય અરુણાબેન કડીયાની ઉપસ્થિતિ માં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉકાળાનો લાભ લીધો હતો.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

વડોદરામાં વિદ્યાર્થિનીની ચોટલી કપાઈ

aapnugujarat

વિકાસને વેગવંતો બાનવવા આયોજન અને દેખરેખ માટે જી.આઈ.એસ. સબળ માધ્યમ છે : જોઈન્ટ સેક્રેટરી સ્મિતા કુમાર

aapnugujarat

बनास नदी में नहाने गये पिता-पुत्र में से पुत्र की डूबने से मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1