Aapnu Gujarat
ગુજરાત

નંદાસણ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો

કડી તાલુકાના નંદાસણ મુકામે ઈન્દિરા નગર વણકરવાસમાં ડૉ બાબા સાહેબ આંબેડકરનો ૬૪મો પરિનિમૉણ દિન તા.૦૬/૧૨/૨૦૧૯ના રોજ શ્રધ્ધાંજલીનો કાયૅકમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર પરગણા વણકર સમાજના પ્રમુખ ભીખાભાઇ એ. મકવાણા, બાબુભાઈ સી. મકવાણા, મંડપ ડેકોરેશનવાળા ડાહ્માભાઈ પરમાર, પૂવૅ પંચાયત સભ્ય મંગળભાઈ એમ. મકવાણા, નારણભાઈ મકવાણા, બળદેવભાઈ પરમાર, કાંતિભાઈ પરમાર, ભીખાભાઈ પરમાર, ભગવાનભાઈ મકવાણા તેમજ મોટી સંખ્યામાં લોકોએ બે મિનીટ મૌન પાળી શ્રધ્ધાંજલી પાઠવી હતી. કાર્યક્રમના અંતમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરના ૨૦૨૦ના કેલેન્ડર લોકોને આપવામાં આવ્યાં હતાં.

Related posts

ક્રેઇન વેદાંતા કંપની દ્વારા કોરોના સામે લડવા જરૂરી સાધન સામગ્રી અમદાવાદ કલેક્ટરને અર્પણ કરાઇ

editor

અમદાવાદ જીલ્લા પંચાયત સંલગ્ન આઇસીડીએસ વિભાગ દ્વારા જીલ્લાકક્ષાનુ અભયમ્ મહિલા સંમેલન યોજાયું

aapnugujarat

ભરૂચ:માલધારી સમાજ દ્વારા સરકારે લાગુ કરેલ પશુપાલન બિલ ના વિરોધ માં કલેક્ટર ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1