Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક યોજાઇ

સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેર ખાતે શક્તિકેન્દ્ર  -૧,૨,૩, અને ૪ માં સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક યોજાઇ હતી. અમદાવાદ જીલ્લા ભાજપ મહામંત્રી શૈલેશભાઈ દાવડા ની પ્રેરક ઉપસ્થિતિ માં સંગઠન પર્વ ૨૦૧૯  સદસ્યતા વૃદ્ધી વિસ્તારક યોજના અંતર્ગત સદસ્ય બનાવાયા હતા. જેમાં જીલ્લા કોષાધ્યક્ષ વિનોદભાઈ પટેલ, મંડલ પ્રમુખ નરેશભાઈ શાહ, મહામંત્રી મોતીસિંહ, હર્ષદભાઈ ઠક્કર, હિતેષભાઈ મુનસરા , ગોપાલભાઈ રાવલ, રાજુભાઈ સોલંકી, સતીષભાઈ દલવાડી સહીત કાર્યકર્તાઓ હોદ્દેદારો જોડાયા હતા.

તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

Related posts

આગામી બે-ત્રણ દિવસમાં ગરમીનો પારો વધીને ૪૪ ડિગ્રીને આંબી જશે

aapnugujarat

કોંગ્રેસે હંમેશા ખોખલા વચન જ આપ્યા : વિજય રૂપાણીનો દાવો

aapnugujarat

ઇડરના વસાઈ અને ઝુમસરની સીમમાં દીપડો દેખાયો

editor

Leave a Comment

UA-96247877-1