Aapnu Gujarat
ગુજરાત

વિરમગામમાં વરૂણદેવ ને રીઝવવા ઢુઢીયા બાપજીની યાત્રા કાઢવામાં આવી

વરસાદ ખેંચાવાના કારણે જગતના તાત માનવામાં આવતા ખેડૂત સહિત તમામ લોકો ચિંતાતુર બન્યા છે વરુણ દેવતાને રીઝવવાનો માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વિરમગામ પંથકમાં વરૂણદેવ ને રીઝવવા કરકથલ ગામમાં ઢુઢીયા બાપજી ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરૂણદેવ ને રીઝવવા ઢુઢીયા બાપજી ની યાત્રા કાઢવામાં આવી હતી.

તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

Related posts

CM lays foundation stone of underground sewerage project works worth Rs.70 crore and dedicates various other development projects in newly created Arvalli district through video conferencing

editor

ઉચ્છલ ખાતે “માં દેવમોગરા સરકારી વિનયન કોલેજ”-ભવનનું ઇ-લોકાર્પણ

editor

સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત મહિલાઓને આર્થિક રીતે પગભર કરતો પ્રોજેકટ એટલે ‘‘પિન્ક ઓટો રીક્ષા પ્રોજેકટ’’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1