વરસાદ ખેંચાવાના કારણે જગતના તાત માનવામાં આવતા ખેડૂત સહિત તમામ લોકો ચિંતાતુર બન્યા છે વરુણ દેવતાને રીઝવવાનો માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વિરમગામ પંથકમાં વરૂણદેવ ને રીઝવવા કરકથલ ગામમાં ઢુઢીયા બાપજી ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરૂણદેવ ને રીઝવવા ઢુઢીયા બાપજી ની યાત્રા કાઢવામાં આવી હતી.
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા