તા.૧૨-૦૨-૨૦૧૯ને મંગળવારનાં રોજ સવારે ૧૦.૩૦ વાગ્યે ધોળકા શહેર ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ શાહ (મેયર)નાં નિવાસ સ્થાને પાર્ટીનાં ધ્વજનું ધ્વજારોહણ માનનનીય મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કિરણભાઈ પટેલ (મહામંત્રી ધોળકા શહેર), મિનેશભાઈ ઠક્કર (મહામંત્રી ધોળકા શહેર), માણેકબેન પરમાર (મંત્રી ભાજપ), કનુભાઈ પરમાર (કાઉન્સિલ ધોળકા) તેમજ સમગ્ર ધોળકા શહેર કાર્યકર્તા, હોદ્દેદાર તેમજ તમામ મોરચાના પદાધિકારી ઉપસ્થિત રહ્યાં હતાં.
આગળની પોસ્ટ