પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેના સાનિધ્યે આજરોજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલ એ શ્રી સોમનાથ મંદિર પરિસરમાં આવેલ સરદારશ્રી ની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી, શ્રી સોમનાથ મહાદેવને દર્શન, જલાભિષેક કરી શીશ ઝુકાવી ધન્યતા અનુભવી, ત્યારબાદ શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર સાહેબ શ્રી દ્વારા નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલ ને સાલ ઓઢાડી શ્રી સોમનાથ મહાદેવનું સ્મ્રુતિચિહ્ન આપી સન્માન કરવામાં આવેલ.
તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ