Aapnu Gujarat
ગુજરાત

૨૩ ડિસેમ્બરે અમદાવાદમાં જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન

આગામી તા.૨૩-૧૨-૨૦૧૮ને રવિવારનાં રોજ ‘જીવન સાથી ગ્રુપ’ દ્વારા વણકર જ્ઞાતિ જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જીવનસાથી પસંદગી સંમેલનનાં ફોર્મ મેળવવા માટે સામાજિક આગેવાન (૧) ગૌતમ શાહ (પ્રમુખ, રાણીપ, ૯૬૨૪૫ ૨૫૧૨૨) (૨) કમલ પરમાર (ઉપપ્રમુખ, ચાંદખેડા, ૯૯૨૫૦ ૨૪૨૦૫) (૩) મિતેશ પરીખ ( મંત્રી, ચાંદખેડા, ૯૯૭૪૯ ૧૩૧૦૦), (૪) મહેશ લેઉઆ (સંગઠન મંત્રી, ચાંદખેડા, ૯૯૨૫૭ ૯૧૧૩૫), (૫) દક્ષાબેન સોલંકી (ખજાનચી, ચાંદખેડા, ૭૩૮૩૯ ૩૧૭૫૫), (૬) અમૃત શાહ (સલાહકાર, રાણીપ, ૯૨૭૪૫ ૮૮૮૦૭), (૭) નિમેષ પરમાર (સભ્ય, દાણીલીમડા, ૯૮૯૮૪ ૨૧૬૬૦), (૮) હરીશ રાઠોડ (સભ્ય, બહેરામપુરા, ૯૯૧૩૩ ૭૭૯૭૯), (૯) ભીખાભાઈ મકવાણા (સભ્ય, નંદાસણ, ૯૭૨૫૯ ૮૩૪૧૬), (૧૦) બિપીન સોલંકી (સભ્ય, કલોલ, ૯૮૨૫૬ ૬૧૦૫૬), (૧૧) પિનાકીન મકવાણા (સભ્ય, રાણીપ, ૯૯૨૪૨ ૨૮૦૮૦)નો સંપર્ક કરી ફોર્મ મેળવી લેવાં.

Related posts

ભાવનગર ખાતે ‘નારી ગૌરવ દિવસ’ની ઉજવણી કરાઈ

editor

કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરામાં ૪૯ ટકામાં ફેરફારો વગર જ પાટીદારોને અનામતનું વચન

aapnugujarat

રાજ્ય વકફ બોર્ડની કચેરીનું લોકાર્પણ કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1