Aapnu Gujarat
બ્લોગ

GUJARATI POEM

વીતી ગયેલા દિવસો હવે
યાદ નથી કરવા…..
બાકી રહેલા દિવસો હવે
બરબાદ નથી કરવા
શુ મળ્યુ અને શુ ગુમાવ્યું
જીવનમાં….
જવાદો ને યાર હવે કોઇ
હિસાબ નથી કરવા.
ફરીયાદ આપણે શું કરીએ
ઇશ્વરના દરબારમાં…..
ઇશ્વરને પણ ફરિયાદ છે
આપણા વ્યવહારમા

Related posts

રાહુલ માટે વાયનાડ સૌથી સલામત

aapnugujarat

Very True Line

aapnugujarat

evening tweets

aapnugujarat

Leave a Comment

UA-96247877-1