Aapnu Gujarat
ગુજરાત

આગામી ત્રણ દિવસમાં વડોદરા જિલ્લાના ૧૬૭ ગામોમાં નર્મદા રથયાત્રા પરિભ્રમણ કરશે  

 વડોદરા જિલ્લામાં મા નર્મદા મહોત્સવ અંતર્ગત આગામી તા.૧૩, ૧૪, ૧૫ સપ્ટેમ્બર-૧૭ના રોજ જિલ્લાના ૧૨૭ ગામોમાં નર્મદા રથયાત્રા પરિભ્રમણ કરશે. નર્મદા રથયાત્રા તા.૧૨મીના રોજ કરજણ તાલુકાના પાંચ, ડભોઇના ૧૩, વાઘોડિયાના ૦૯, સાવલીના ૧૩ સહિત ૪૦ ગામોમાં પરિભ્રમણ કરશે. આગામી તા.૧૩, ૧૪, ૧૫ સપ્ટેમ્બર-૧૭ના રોજ નર્મદા રથયાત્રા શિનોર તાલુકાના ૩૨, ડભોઇના ૩૬, પાદરાના ૩૪, સાવલીના ૦૭ અને ડેસર તાલુકાના ૩૧ ગામોમાં પરિભ્રમણ કરશે. વડોદરા જિલ્લામાં નર્મદા રથયાત્રાને ગ્રામજનોનો વ્યાપક આવકાર સાંપડી રહ્યો છે. નર્મદા રથયાત્રાનું ગ્રામજનો દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત સાથે મા નર્મદાનું પૂજન અર્ચન અને નર્મદા મૈયાના વધામણા કરવામાં આવી રહ્યા છે.

Related posts

ફિલ્મ દિગ્દર્શકે સગીરાને તાબે થવા કહ્યું

aapnugujarat

ગુજરાત બનાવટી નોટ કબજે કરવાના મામલે દેશમાં પ્રથમ

aapnugujarat

સેટેલાઈટ ગેંગરેપ : મોટાભાગની માંગ સંતોષાતા પિતાએ અરજી પાછી ખેંચી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1