સુરેશ ત્રિવેદી ,ભાવનગર
પર્વાધિરાજ પ્રયુષણ મહાપર્વ અવસરે રાષ્ટ્રસંત પરમ પૂજ્ય ગુરૂદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ ની પ્રેરણા થી અર્હમ યુવા સેવા ગ્રુપ ભાવનગર દ્વારા આજ રોજ પ્રભુ શ્રી મહાવીર સ્વામી જન્મૉત્સવ નિમિતે ગુંદી ના દ્વાયફ્રુટ વાળા લાડુના પ્રસાદ ની વિતરણ કરવામાં આવ્યું છે.આમ ગ્રુપના મેમ્બર્સ દ્રારા 3દિવસ માં ટોટલ ૮૦૦૦ લાડુ ના પ્રસાદ નું વિતરણ કરવામાં આવેલ છે. એક પ્રેરણાત્મક નિમિત્ત જે અનેકના અશ્રુઓને આંનદમાં પલટાવે છે.પરવાધિ રાજ પ્રિયુષણ ના મહાવીર જ્યંતી ના દિવસે આ સેવા ની અમૂલ્ય તક ની પ્રેરણા પરમ ગુરુદેવ શ્રી એ ઍહમ યુવા સેવા ગ્રુપને આપી