Aapnu Gujarat
ગુજરાત

સ્વતંત્રતા પર્વ પ્રસંગે મહુવા કૈલાસ ગુરુકુળ ખાતે શ્રી મોરારીબાપુના હસ્તે ધ્વજવંદન કરાયુ

સુરેશ ત્રિવેદી, ભાવનગર

સ્વતંત્રતા પર્વ પ્રસંગે કૈલાસ ગુરુકુળ મહુવા ખાતે શ્રી મોરારિબાપુએ ધ્વજવંદન કર્યું.રાષ્ટ્ર સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે શ્રી મોરારિબાપુએ આજે મહુવામાં મહાનુભાવોની ઉપસ્થતિમાં ધ્વજ વંદન કર્યું અને સમગ્ર રાષ્ટ્ર સમાજને શુભકામના પાઠવી છે.મહુવા કૈલાસ ગુરુકુળમાં આજે તુલસી જયંતિ મહોત્સવ સાથે રાષ્ટ્રીય પર્વ મનાવાયું, જેમાં તુલસી સંગોષ્ઠી નિમિત્તે સામેલ રહેલા વિદ્વાનો પણ જોડાયા.ગુરુકુળના શ્રી જયદેવભાઈ માંકડના સંકલન સાથે શ્રી હરિશ્ચંદ્રભાઈ જોષીના સંચાલન સાથે સાદગીપૂર્ણ યોજાયેલ આ કાર્યક્રમમાં સૌ જોડાયા હતા.

Related posts

મકરબા વિસ્તારમાંથી લાશ મળી આવતાં ચકચાર

aapnugujarat

શ્રી સ્વામીનારાયણ મંદિર કારેલીબાગના આંગણે ભવ્ય હીંડોળા મહોત્સવ

aapnugujarat

કરકથલ ખાતે નાટક દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ મિશન ઇન્દ્રધનુષ ૨.૦ અંગે જનજાગૃતિ કરાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1