Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ શહેરના દેસાઇપોળ વિસ્તારમાં મકાનની છત ઘરાશયી : દંપત્તિ ગંંભીર રીતે ઈજાગ્રસ્ત

વિરમગામ શહેર-તાલુકામાં છેલ્લાં પાંચ દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે મકાનો ઘરાશયી થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજરોજ વહેલી સવારે વિરમગામ શહેરના દેસાઇપોળ વિસ્તારના એક મકાનની છત ઘરાશયી થતાં કાટમાળ પડતાં દંપત્તિ ગંંભીર રીતે ઘાયલ થયાં હતાં. ઘાયલ દંપત્તિને સારવાર માટે વિરમગામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
રિપોર્ટર-અમિત હળવદીયા વિરમગામ

Related posts

कांग्रेस में नई सुची जारी होने के बाद फिर हंगामा : जमालपुर में साबिर काबलीवाला को टिकट नही

aapnugujarat

અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિના ખેડૂતોને બાગાયત યોજનાની સહાય મળશે

aapnugujarat

બિલ્ડરો દ્વારા પૈસા ન ચૂકવાતા ત્રાસથી કોન્ટ્રાકટરનો આપઘાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1