વિરમગામ શહેર-તાલુકામાં છેલ્લાં પાંચ દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે મકાનો ઘરાશયી થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજરોજ વહેલી સવારે વિરમગામ શહેરના દેસાઇપોળ વિસ્તારના એક મકાનની છત ઘરાશયી થતાં કાટમાળ પડતાં દંપત્તિ ગંંભીર રીતે ઘાયલ થયાં હતાં. ઘાયલ દંપત્તિને સારવાર માટે વિરમગામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
રિપોર્ટર-અમિત હળવદીયા વિરમગામ
પાછલી પોસ્ટ