સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા ભરતસિંહ પરમાર જણાવે છે કે,કોરોના મહામારી ને લઈને દર્શનાર્થીઓના આરોગ્યને લઈને ચિંતા ચામુંડા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અગાઉ દર્શન બંધ રાખવામાં આવ્યું હતું.જે આજે નવી ગાઈડલાઈન મુજબ દર્શનાર્થીઓ માટે ખુલ્લા મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જેની દરેક માઈભક્તોને ખાસ નોંધ લેવી દર્શનનો સમય મંદિર સવારે સાતથી સાંજના છ વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે. સરકારશ્રીના કાયદાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને માસ તેમજ સોશિયલ નું પાલન ફરજિયાત કરવાનું રહેશે
આગળની પોસ્ટ