Aapnu Gujarat
Uncategorized

ધોરાજીમાં ડૉ. બાબાસાહેબને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા

આજરોજ ધોરાજી ખાતે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબના નિર્વાણ દિવસ નિમિત્તે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા અને કેન્ડલ સળગાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ તકે ધોરાજીના અનુસૂચિત જાતિ સમાજના આગેવાન યોગેશભાઈ ભાષા ભરત મુછડીયા સંકેત મકવાણા જમન ચાવડા શર્મિલા ચાવડા સંદીપ મુછડીયા સહિત તમામ લોકો હાજર રહ્યા હતાં.
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

આજે વિશ્વ મહિલા દિવસ

aapnugujarat

મોજીદડ ગામમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી

editor

અમદાવાદમાં કર્ફ્યું વચ્ચે નીકળશે રથયાત્રા

editor

Leave a Comment

UA-96247877-1