Aapnu Gujarat
ગુજરાત

વેરાવળ શહેરમાં ઠંડાપીણા/સોડા શોપના ૪૦૦ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો

વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકા દ્રારા ખોરાક અને ઐાષધ નિયમનતંત્ર, ગીર સોમનાથના માર્ગદર્શન હેઠળ વેરાવળ શહેરમાં આવેલી ઠંડા-પીણા / સોડા શોપના ૧ર-દુકાનદારો તરફથી મળેલ અરજીના અનુસંધાને તેમની દુકાનો ખોલાવી અને તપાસણી દરમ્યાન ત્યાં અંદાજે ૪૦૦-કિલો, લચ્છી અંદાજે રપ-કિલો અને દહી અંદાજે પ-કિલો જેટલો અખાદ્ય જથ્થો માનવ વપરાશ માટે અયોગ્ય જણાતા અખાદ્યય ખોરાકનો નાશ કરવામાં આવેલ છે. તેમ ચીફ ઓફીસર, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની યાદીમાં જણવાયું છે.

મહેન્દ્ર ટાંક બ્યુરો ચીફ ગીર સોમનાથ

Related posts

બીટહીટ ડ્રીંકસ પ્રા લિ કંપનીને કોર્ટે પાંચ લાખનો દંડ ફટકાર્યો

aapnugujarat

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપવા સરકાર કટિબદ્ધ : રોંગ સાઈડ રાજુની પ્રોડક્શન ટીમને એક કરોડનો ચેક એનાયત

aapnugujarat

सोशल मीडिया में की गई पोस्ट को लेकर कामरेज के विधायक के पुत्र के विरूद्ध शिकायत दर्ज हुई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1