Aapnu Gujarat
ગુજરાત

પાવીજેતપુરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવા ભૂમિ પૂજન કરાયું

છોટાઉદેપુર જિલ્લાનાં પાવીજેતપુરમાં લલિતચંદ્ર રોહિતની આગેવાનીમાં ભારતના બંધારણનાં ઘડવૈયા એવા ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરાવ માટે ભૂમિ પૂજન કરી ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત મહાનુભાવો ઉપ-પ્રમુખ છોટાઉદેપુર જિલ્લા પંચાયત જગાભાઈ રાઠવા, તુલસી સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ રાજુ રાઠવા, તાલુકા પ્રમુખ નવલસિંગરાઠવા, કારોબારી અધ્યક્ષ વિષ્ણુ રાઠવા, ન્યાય સમિતિના સભ્ય શીતલ રોહિત, સરપંચ મોન્ટુ શાહ, ડેપ્યુટી સરપંચ ઇકબાલ રેન્જર, સાંઈ બેંકનાં ચેરમેન અતુલ શાહ લક્ષ્મી બેંકનાં ચેરમેન નિલેશકુમાર, વેપારી અગ્રણી દિપેશ શાહ , પ્રતિકભાઈ, કાંતિ રોહિત, ગ્રામ પંચાયતનાં તમામ સદસ્યો, જેતપુરપાવીના તમામ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ કોંગ્રેસ પાર્ટીનું મહામંથન

aapnugujarat

ખોખરા રેલ્વે ઓવરબ્રીજને તોડીને સિક્સ લેન બ્રીજ કરાશે

aapnugujarat

શહેરના વિવિધ વિસ્તારોથી ૨૫૮ ટન કચરાનો નિકાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1