Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ શહેરમાં સ્વાતંત્ર્ય સેનાની મનુભાઇ દોશી નું ટુંકી માંદગી બાદ નિઘન

ઐતિહાસિક શહેરે સ્વતંત્ર આંદોલન અને સત્યાગ્રહમાં વિરમગામે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં ઇતિહાસ ના પાનાં પર અનેક ગાથાઓ છે. તેમાંનું એક મોર પીંછ ગણી શકાય એવા સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સેવક એવા મનુભાઇ શાંતીલાલ દોશી (માંડલ વાળા) નું આજરોજ ટુંકી માંદગી બાદ નિઘન થયું છે.

મનુભાઇ દોશી ને મનુકાકા તરિકે જાણીતાહતા. આજે તેમણા પરીવારો એ મનુભાઇ દોશી ના ચક્ષુદાન પણ કરવામાંઆવ્યું હતું.  આજરોજ સવારે 11 કલાકે તેમણા નિવાસસ્થાન ખાનનાં ડેલા થી તેમણી અંતિમ યાત્રા નિકળી હતી.ખૂબ મોટી સંખ્યામાં આ અંતિમયાત્રા મા લોકો જોડાયાં હતા. અને પિતા મનુભાઇ દોશી ને તેમણી પુત્રી એ શ્રઘ્ઘા એ અગ્નિદાહ આપ્યો હતો.  તેમણુ બેસણું આવતી કાલે સવારે 9 થી 12 ટાવર પાસે આઠકોટી જૈન દેરાસર ખાતે રાખવામાં આવ્યું છે. ઇશ્ર્વર તેમણી આત્મા ને શાંતિ અર્પે એ જ પ્રાર્થના… શ્રઘ્ઘાંસુમન.

:- રિપોર્ટર-અમિત હળવદીયા, વિરમગામ

Related posts

हाटकेश्वर क्षेत्र में किशोर को पिता-दो पुत्रों ने पीटाई करने के बाद चाकू मारा

aapnugujarat

એટીએસ દ્વારા જુહાપુરામાંથી કોલસેન્ટર ઝડપાયુ

editor

પૂર્વ સાંસદ રતિલાલ વર્માએ વિસ્તારક યોજના અંતર્ગત કડી તાલુકાનાં ગામડાંનો પ્રવાસ કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1