Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાના હસ્તે ખેડબ્રહ્મા અંબાજી મંદિર ખાતે ૫૨ ગજની ધજા રોહણ કરાઈ

ભાદરવા સુદ પૂનમ ખેડબ્રહ્મા અંબાજી મંદિર ખાતે મહામેળામાં સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ચૈતન્ય માંડલીક તથા તેમના પરિવાર દ્વારા માતાજીના મંદિર ખાતે ૫૨ ગજની ધજા રોકાણ કરવામાં આવી હતી.
શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી હતી. પોલીસ બેન્ડ સાથે ધજારોહણ કરવામાં આવી હતી અને માતાજીના દર્શન કરવામાં આવ્યા હતા જેમાં સાબરકાંઠા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારી આ શુભ પ્રસંગમાં હાજર રહી ધન્યતા અનુભવી હતી.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

ખેડૂતો પાસેથી ૧,૪૮,૬૫૧ ક્વિન્ટલ મગફળીની ખરીદી

aapnugujarat

અમદાવાદ એરપોર્ટના કર્મચારીએ જ બોમ્બ હોવાની અફવા ફેલાવી

aapnugujarat

કચ્છમાં માર્ગ સુરક્ષા સંસ્થા માટે મહત્વપૂર્ણ કરાર થયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1