Aapnu Gujarat
ગુજરાત

વિરમગામમાં વરૂણદેવ ને રીઝવવા ઢુઢીયા બાપજીની યાત્રા કાઢવામાં આવી

વરસાદ ખેંચાવાના કારણે જગતના તાત માનવામાં આવતા ખેડૂત સહિત તમામ લોકો ચિંતાતુર બન્યા છે વરુણ દેવતાને રીઝવવાનો માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વિરમગામ પંથકમાં વરૂણદેવ ને રીઝવવા કરકથલ ગામમાં ઢુઢીયા બાપજી ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરૂણદેવ ને રીઝવવા ઢુઢીયા બાપજી ની યાત્રા કાઢવામાં આવી હતી.

તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

Related posts

અમિત શાહના રોડ શોમાં લોકો સ્વયંભુ ઉમટી પડ્યા

aapnugujarat

વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ડભોઇની મુલાકાત લીધી

aapnugujarat

कांकरिया क्षेत्र में व्यापारी के पास से लाखो के कपड़े खरीदकर छेतरपींडी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1