Aapnu Gujarat
બ્લોગ

આજનું જ્ઞાન

(1) ધનથી નહીં મનથી ધનવાન બનો…
કેમકે મંદિર માં ભલે સુવર્ણ કળશ લાગેલા હોય
પણ માથું તો પત્થર ના પગથીયે જ નમાવું પડે છે,,,

(2) દુનિયા આખી તમારી સામે ઝૂકે એવી તાકાત ભગવાન પાસે કયારેય ન માંગશો….
પરંતુ દુનિયા ની કોઈ તાકાત તમને ઝુકાવી ન શકે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરો….

Related posts

चीन के चंगुल से बचा भारत

aapnugujarat

महाभारत के युद्ध के बाद

aapnugujarat

સરકારની નવી યોજના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1