Aapnu Gujarat
ગુજરાત

આદિજાતી સલાહકાર સમિતિની બેઠક મળી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજય સરકાર રાજયમાં સરફેસ વોટરને પ્રાધાન્ય આપીને આગામી પાંચ વર્ષમાં હેન્ડ પમ્પ ફ્રી ગુજરાતના ધ્યેય સાથે કાર્ય કરી રહી છે જેના કારણે આદિજાતિ વિસ્તારમાં ગામ ફળિયામાં પીવાનું પાણી મળી રહેશે. આદિજાતિ સલાહકાર સમિતીની બેઠકના અધ્યક્ષસ્થાનેથી મુખ્યમંત્રીએ રાજય સરકાર આદિજાતિઓના હિતને હંમેશા પ્રાધાન્ય આપે છે એમ જણાવી ઉમેર્યું હતું કે, પેસા એક્ટની અમલવારી દેશભરમાં સુચારૂ રીતે કરવાના કારણે ગુજરાતને બે વખત એવોર્ડ પ્રાપ્ત થયા છે.

Related posts

વિરમગામ મામલતદાર કચેરીમાં ઇન્ટરનેટ કનેક્ટીવીટી બંઘ રહેતાં નાગરીકોને પડતી મૂશ્કેલીને લઇને આમ આદમી પાર્ટી દ્વારા નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું

aapnugujarat

ધ્રાંગધ્રા શહેરમાં શેરી ફેરિયાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો લાભ મળશે.

editor

ચાઈનીઝ તુક્કલ મંગાવનાર ત્રણ શખ્સની ધરપકડ કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1