Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દુનિયાની કોઈ તાકાત રામ મંદિર બનવાથી નહી રોકી શકે : ઉમા ભારતી

કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ કહ્યું કે રામ મંદિરને લઈને માહોલ બની રહ્યા છે. કારણ કે ઉત્તપ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર છે અને કેન્દ્રમાં મોદી સરકાર છે. બન્ને જગ્યાએ બહુમતની સરકાર છે. ઉમા ભારતીએ વધુમાં કહ્યું કે દુનિયાની કોઈ તાકાત રામ મદિર બનાવથી નહી રોકી શકે. રામ મંદિર ત્યાંજ બનશે જ્યાં મંદિરની જમીન છે.ઉમા ભારતીએ કોંગ્રસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અપીલ કરી કે તેઓ તેમની સાથે અયોધ્યા ચાલીને શિલાન્યાસ કરાવે. રામ મંદિર નિર્માણ માટે તેમના જે જૂના પાપ છે તે બધા ધોવાઈ જશે.
જણાવી દઈ કે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે મંદિર માટે સરકાર કોર્ટના ચૂકાદાની રાહ ના જુવે, સંસદમાં કાયદો બનાવી અયોધ્યામાં રામમંદિર બનાવે. યોગી આદિત્યનાથે કહ્યું હતું કે દિવાળી પર ખુશખબરી લઈને અયોધ્યા જઈ રહ્યા છે.

Related posts

सीडबल्यूसी में बोले राहुल- पत्र तब भेजा गया, जब सोनिया गांधी बीमार थीं

editor

હોમલોન ઉપર વધુ ટેક્સ છૂટ મળે તેવી સંભાવના

aapnugujarat

नाबालिग पत्नी से शारीरिक संबंध माना जाएगा रेप : सुप्रीम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1