Aapnu Gujarat
ગુજરાત

આજે અમદાવાદમાં સર્વપક્ષીય દલિત ચિંતન બેઠકનું આયોજન

વર્તમાન સમયમાં સમગ્ર દેશ સહિત ગુજરાતમાં દલિત સમાજ પર જે અત્યાચારો થઈ રહ્યાં છે, ક્યાંક અપમાનિત થઈ રહ્યાં છે, ક્યાંક મારઝૂડ થઈ રહી છે, ક્યાંક બળાત્કાર થઈ રહ્યાં છે, આ બધાં માટે આપણે શું કરવું જોઈએ ? અને કેવી રીતે આવી ઘટનાઓને રોકી શકાય તેવા હેતુથી પૂર્વ સાંસદ શ્રી રતિલાલ વર્મા દ્વારા અમદાવાદ સ્થિત શાહીબાગ એનેક્ષી ખાતે તા. ૧ જુલાઈ ૨૦૧૮નાં રોજ બપોરે ૩ કલાકે ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવેલ છે.

Related posts

વેચાણવેરા સમાધાન યોજનાની મુદતને લંબાવાઈ

aapnugujarat

મેટ્રોનાં પ્રથમ ૩ કોચ પહોંચ્યાં અમદાવાદ, ૧૫ જાન્યુઆરી બાદ ટ્રાયલ

aapnugujarat

મુંબઈથી સુરતમાં ડ્રગ્સ ઘુસાડનારને સારોલી પોલીસે ઝડપી પાડ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1