Aapnu Gujarat
ગુજરાત

આજે અમદાવાદમાં સર્વપક્ષીય દલિત ચિંતન બેઠકનું આયોજન

વર્તમાન સમયમાં સમગ્ર દેશ સહિત ગુજરાતમાં દલિત સમાજ પર જે અત્યાચારો થઈ રહ્યાં છે, ક્યાંક અપમાનિત થઈ રહ્યાં છે, ક્યાંક મારઝૂડ થઈ રહી છે, ક્યાંક બળાત્કાર થઈ રહ્યાં છે, આ બધાં માટે આપણે શું કરવું જોઈએ ? અને કેવી રીતે આવી ઘટનાઓને રોકી શકાય તેવા હેતુથી પૂર્વ સાંસદ શ્રી રતિલાલ વર્મા દ્વારા અમદાવાદ સ્થિત શાહીબાગ એનેક્ષી ખાતે તા. ૧ જુલાઈ ૨૦૧૮નાં રોજ બપોરે ૩ કલાકે ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવેલ છે.

Related posts

કરોડો-કરોડો લોકોની શ્રદ્ધા અને આસ્થા પર આતંકવાદીઓએ એટેક કરીને જઘન્ય, માનવતા વિરોધી અને રાક્ષસી કૃત્ય કર્યું છે : ભરત પંડયા

aapnugujarat

સીટીએમમાં વીજ કરંટથી ઘાયલ બાળકનું મોત

aapnugujarat

વલસાડ ખાણ ખનીજ વિભાગનો સપાટોના ગેરકાયદે ચાલતા 70 જેટલા વાહનો સામે દંડાત્મક કાર્યવાહી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1