વર્તમાન સમયમાં સમગ્ર દેશ સહિત ગુજરાતમાં દલિત સમાજ પર જે અત્યાચારો થઈ રહ્યાં છે, ક્યાંક અપમાનિત થઈ રહ્યાં છે, ક્યાંક મારઝૂડ થઈ રહી છે, ક્યાંક બળાત્કાર થઈ રહ્યાં છે, આ બધાં માટે આપણે શું કરવું જોઈએ ? અને કેવી રીતે આવી ઘટનાઓને રોકી શકાય તેવા હેતુથી પૂર્વ સાંસદ શ્રી રતિલાલ વર્મા દ્વારા અમદાવાદ સ્થિત શાહીબાગ એનેક્ષી ખાતે તા. ૧ જુલાઈ ૨૦૧૮નાં રોજ બપોરે ૩ કલાકે ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવેલ છે.
આગળની પોસ્ટ