Aapnu Gujarat
ગુજરાત

દાંડી હેરીટેજ માર્ગનું નિર્માણ દાંડી કુચની સ્મૃતિ ચિરકાલીન બનાવશે

આજરોજ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ નડિયાદ ખાતે દાંડી હેરીટેજ માર્ગ પરના એક સેક્શન ‘નડિયાદ-ભૂમેલ’ માર્ગના વિસ્તૃતિકરણ અને મજબુતીકરણ કામનું ખાતમુહુર્ત કરેલ છે. રૂ. ૨૬ કરોડના ખર્ચે આ માર્ગનું કામ હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે સંબોધન કરતા માનનીય મંત્રીશ્રીએ જણાવેલ કે વર્ષ ૨૦૦૫માં તત્કાલીન વડાપ્રધાન શ્રી મનમોહન સિંહજીએ દાંડી માર્ગને ‘હેરીટેજ માર્ગ’ તરીકે વિકસાવવાની જાહેરાત કરેલી હતી. પરંતુ વર્ષ ૨૦૧૪ સુધીમાં આ માર્ગનું માત્ર રીસરફેસિંગ જ કરવામાં આવ્યું, પરંતુ આ માર્ગનો વિસ્તૃતીકરણ કે મજબુતીકરણ થયેલ નહિ. તેથી ખરા અર્થમાં હેરીટેજ માર્ગ તરીકે વિકસાવવાની વાત સાર્થક થયેલ ન હતી. આજરોજ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ નડિયાદ ખાતે દાંડી હેરીટેજ માર્ગ પરના એક સેક્શન ‘નડિયાદ-ભૂમેલ’ માર્ગના વિસ્તૃતિકરણ અને મજબુતીકરણ કામનું ખાતમુહુર્ત કરેલ છે. રૂ. ૨૬ કરોડના ખર્ચે આ માર્ગનું કામ હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે સંબોધન કરતા માનનીય મંત્રીશ્રીએ જણાવેલ કે વર્ષ ૨૦૦૫માં તત્કાલીન વડાપ્રધાન શ્રી મનમોહન સિંહજીએ દાંડી માર્ગને ‘હેરીટેજ માર્ગ’ તરીકે વિકસાવવાની જાહેરાત કરેલી હતી. પરંતુ વર્ષ ૨૦૧૪ સુધીમાં આ માર્ગનું માત્ર રીસરફેસિંગ જ કરવામાં આવ્યું, પરંતુ આ માર્ગનો વિસ્તૃતીકરણ કે મજબુતીકરણ થયેલ નહિ. તેથી ખરા અર્થમાં હેરીટેજ માર્ગ તરીકે વિકસાવવાની વાત સાર્થક થયેલ ન હતી.

Related posts

વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ સહિત સમાજના વિવિધ વર્ગોને જોડાવા વડોદરા કલેકટરશ્રીનો અનુરોધ

aapnugujarat

ડૉ ગુલાબચંદ પટેલ સામાજિક કાર્યકર તથા સાહિત્યકારને આંતરરાષ્ટ્રીય સેવા રત્ન પુરસ્કાર

editor

અમદાવાદ રેલવે સ્ટેશને પહેલીવાર બેગેજ સેનિટાઈઝેશન અને રેપિંગ મશીન લગાવાયું, જાણો કેટલો હશે ચાર્જ

editor

Leave a Comment

UA-96247877-1