Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઓવરસીઝ ફ્રેન્ડસ ઓફ બીજેપીનાં સ્થાપક સુરેશ જાનીનું અવસાન

આજરોજ મહેસાણાનાં વતની અને યુએસએમાં સ્થાયી થયેલાં ઓવરસીઝ ફ્રેન્ડસ ઓફ બીજેપીનાં સ્થાપક શ્રી સુરેશભાઈ જાનીનું દુઃખદ અવસાન થયેલ હતું, જેમનો આજરોજ અગ્નિસંસ્કાર ન્ચુજર્સી ખાતે કરવામાં આવેલ છે. આ પ્રસંગે અમેરિકાનાં ટોચનાં ઉદ્યોગપતિઓ, ડૉક્ટરો, વકીલો, સામાજિક આગેવાનો તેમનાં પાર્થિવ દેહનાં દર્શન કરી શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો શોકસંદેશ ઉપસ્થિત લોકોને વાંચી સંભળાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધંધુકાનાં પૂર્વ સાંસદ રતિલાલ વર્માએ પણ શ્રધ્ધાંજલિ આપી હતી.

Related posts

ત્રિપલ તલાક અંગે બિલને લઇને રાજ્યસભામાં જોરદાર હોબાળો

aapnugujarat

ઓસ્ટ્રેલિયાની વિઝા પ્રોસેસ ઝડપી બની : 16થી 21 દિવસમાં વિઝા મેળવી શકાશે

aapnugujarat

गो एयर 1220 रु. में करेंगे पटना से रांची की सैर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1