Aapnu Gujarat
બ્લોગ

MORNING TWEET

ખુદા તારા દરબારમાં…
ખબર નથી પ્રશ્ન શું પુછાતો હશે ?
આત્મા તે જ પરમાત્મા તો..પછી..
પથ્થર કેમ પુજાતો હશે …!
ભવ-ભવના કરેલા ભેગા આવે તો
એ ભવ કેમ ભુલાતો હશે ..!
અહીં કરેલા .. અહીં જ ભોગવવા પડે તો ….
સ્વર્ગ અને નર્ક કેમ ચલાવતો હશે !
નિતી તે જ ધર્મ .તો નિતીને નેવે મુકી ….
ધર્મનો વાયરો કેમ વાતો હશે !
કહેવાય છે કે તારી ઇચ્છા વિના …
એક પત્તું પણ હલતું નથી….
પણ લાગે છે કે ..આ મન આગળ તો …
પ્રભુ તું પણ મુંજાતો હશે…??

…✍?

મોજ થી જીવી લેવુ સાહેબ,
કેમ કે રોજ સાંજે સૂરજ નહી પણ,
અનમોલ જીંદગી ઢળતી જાય છે…

Related posts

ક્રાંતિકારી નિર્ણય : નોટંબંધીને બે વર્ષ પૂર્ણ થયાં

aapnugujarat

આજનું જ્ઞાન

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1