Aapnu Gujarat
National

રોહિગ્યા રેફ્યુજી કેમ્પમાં અંધાધુંધ ફાયરીંગ

બાંગ્લાદેશના રોહીગ્યા પર અંધાધુંધ ફાયરીંગ થઇ છે.જેમાં સાત લોકોના મોતના સમાચાર છે.આ હુમલો રોહીગ્યાના રેફ્યુજી કેમ્પ સ્થિત મદરેસામાં થયો હતો.અજાણ્યા હુમલાવરો ના હુમલાથી ચાર લોકોના ઘટના સ્થળે મોત થયા હતા.જ્યારે ત્રણ લોકોના મોત સારવાર દરમ્યાન થયા હતા.જોકે એક હુમલાવર ઝડપાય ગયો છે.

Related posts

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાંસદો સાથે ચર્ચા કરી, સાંસદો સાથે ચર્ચા કરી ગુજરાતના પ્રશ્નો અંગે મેળવી જાણકારી

aapnugujarat

બાળકોને વેક્સીનેશન માટે મંજુરી

editor

સોનૂ સૂદે એક વ્યક્તિનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા મદદ કરી આપ્યું નવ જીવન

editor

Leave a Comment

UA-96247877-1