Aapnu Gujarat
ગુજરાત

દિવાળીના તહેવારોને લઈ વધારાની એસટી બસો દોડાવવાની માંગ

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

દિવાળીના તહેવારો ને લઈને સુરેન્દ્રનગર થી અમદાવાદ- રાજકોટની વધારાની એસટી બસો દોડાવવાની માંગ ઉઠી.ડીઝલના ભાવ વધતા ખાનગી બસોના ભાડાપણ વધ્યા છે.લોકોની અવરજવર વધવાને લઈને ધનતેરસથી લાભપાંચમ સુધી એક્સ્ટ્રા બસો શરૂ કરવાની માગણી ઉઠી.સુરેન્દ્રનગરમાં ધનતેરસથી લાભપાંચમ સુધી રજાનો માહોલ હોવાથી એસ.ટી.બસોમાં મુસાફરોનો ઘસારો ઘણો વધી જાય છે આ કારણોસર વધારાની એસટી બસ સેવાઓ દોડાવવા માંગ કરવામાં આવી છે.

Related posts

વિકાસના વિશે બોલવાનો કોંગ્રેસને અધિકાર જ નથી : આનંદીબેન પટેલ

aapnugujarat

નર્મદા જિલ્લા ન્યાયાલયન પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ જે.પી.ગઢવીએ રાજપીપલામાં એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે લીગલ એડ ક્લીનીકનું ઉદ્‌ઘાટન કર્યું

aapnugujarat

૯ જાન્યુઆરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે પતંગ મહોત્સવ યોજાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1