કીર્તિ દવે, ગાંધીનગર
સરખેજ ખાતે સાવૅજનિક માધ્યમિક શાળા માં ગાંધી જયંતિ નિમિતે ઉજવણી કરવામાં આવી હતી.
આ બાબતે વધારે જાણકારી મળતાં સાવૅજનિક માધ્યમિક શાળા સરખેજ માં ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અને સાદગી નો સંદેશો સમાજ સુધી પહોંચે તે હેતુથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો શાળા પરિવાર સાથે સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધી જયંતિ નિમિત્તે શાળા પરિવારે ખાદી ની ખરીદી કરી હતી. તેમજ સ્વચ્છતા અને આરોગ્ય ના વિષય પર ઓનલાઈન વકૃત્વ સ્પર્ધા અને નિબંધ ચિત્ર સ્પર્ધા નું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ કાયૅક્રમથી ગાંધીજી ના વિચારો ને સમાજમાં મોટો ફેલાવો મળે છે