કેનાલોમાં ગાબડા પાડવાનો સિલસિલો યથાવત
ડભોઇ સહિત તાલુકાભરમાં ખેડૂતોને સિંચાઇ માટે નર્મદા કેનાલો થકી પાણી પહોચાડવામાં આવે છે જ્યારે નગરની અનેકો કેનાલો બિસ્માર તેમજ ઝાડી ઝાખડાનો અડ્ડો બની ગઈ છે.ત્યારે નર્મદા નીગમ તંત્ર કેનાલ સફાઈ કે રીપેર કરવવામાં અસમર્થ છે. રોડ ઉપર થી દેખાતી મુખ્ય કેનાલોને સફાઈ કરાવી અંતર્યાળ ગામોમાં થી પસાર થતી એસ્ક સબ......