“કસૌટી જિંદગી કે”નું ત્રણ દિવસ બાદ શૂટિંગ ફરી શરૂ કરવામાં આવ્યું
કોરોના મહામારી અને લોકડાઉન બાદ ફરી ટીવી સિરિયલના શુટિંગ ચાલુ કરવામામ આવ્યા છે અને કલાકારો કોરોનાની ઝપેટમાં આવવા લાગ્યા છે.. 12 જુલાઈના રોજ કસોટી જિંદગી કે ફેમ અકેટર પાર્થ સમથાનનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પાર્થ સિરિયલ ‘કસૌટી જિંદગી કે’નું શૂટિંગ કરતો હતો ત્યારે સેટ પર 30 સભ્યો હતાં. ત્રણ......