કોરોનાની ગંભીર પરીસ્થિત સર્જાઈ રહી છે, દિવસે ને દિવસે દેશમાં કેસોમાં વધારો થઈ રહ્યો છે.ત્યારે ઝારખંડમાં કોરોના વાયરસ ના વધતા સંક્રમણ ને રોકવા માટે મુખ્યમંત્રી હેમંત સોરેન દ્વારા ઝારખંડ માં લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો હતો.૨૨ એપ્રિલ થી ૨૯ એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કર્યું છે.આ લોક ડાઉનમાં દરેક સુચનાનું પાલન કરવું પડશે.આ લોકડાઉન માં અમુક પ્રતિબંધ રહેશે.
પાછલી પોસ્ટ